થાનગઢ ખાતે 11 સપ્ટેમ્બર નિમિતે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો : સ્વામી વિવેકાનંદજી

આજ રોજ 11 સપ્ટેમ્બર નિમિતે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં થાનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ લીનાબેન ડોડીયા, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી લક્ષમણભાઈ અલગોતર તેમજ થાનગઢ શહેર ભાજપ યુવા મહામંત્રી ચિરાગભાઈ મીર તેમજ પાર્ટી ના કાર્યકરો જોડાયા હતા.

રિપોર્ટર : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment